પાણીની અછતના કારણે કચ્છ તરફથી માલધારીઓ પોતાનું વતન છોડી જ્યાં પાણીની વ્યવસ્થા હોય તેવી જગ્યા ઉપર પોતાના પરિવાર અને પશુ પશુઓ સાથે વિરામ કરતા હોય આગામી ચોમાસાની ઋતુ શરૂ થવાની હોય અને ચોમાસાના પાણીને લઈ પાણીની અછત દૂર થશે તેમ સમજી ડભોઇ તરફથી પોતાના વતન તરફ પ્રયાણ કરતા માલધારીઓ નજરે પડ્યા હતા તેઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે છેલ્લા ચાર માસ ઉપરાંત થી ડભોઇ તિલકવાડા નસવાડી વિગેરે ગામો તરફ માલધારીઓનો કાફલો વિશ્રામ લઈ રહ્યો હતો હવે જૂનમાં શરૂ થઈ ગયો હોય આગામી ચોમાસાની શરૂઆત થવાની હોવાથી અમારા પશુધન અને પરિવાર સાધન સામગ્રી સાથે પગપાળા અમારા વતન જઈ રહ્યા છે…
રિપોર્ટર : ફકીરા ખત્રી ડભોઈ