E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratBanaskantha : વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના 'Jal Shakti Abhiyan: Catch The...

Banaskantha : વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના ‘Jal Shakti Abhiyan: Catch The Rain – 2025’

વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના ‘Jal Shakti Abhiyan: Catch The Rain – 2025’ અભિયાનથી પ્રેરિત માંનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રીCR Paatilજી અને માન. અધ્યક્ષ – શ્રી Shankar Chaudharyજી તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજીની વિશેષ ઉપસ્થિતિમાં જળ સંચય જનભાગીદારી હેઠળ બનાસકાંઠા જિલ્લામાં રિચાર્જ કૂવા નિર્માણનો શુભારંભ કાર્યક્રમ દાંતીવાડા તાલુકા ખાતે યોજાયો.

પાણીના પ્રત્યેક બુંદનું મહત્વ નાગરિક સમજે છે ત્યારે આપણે સૌ સહિયારા પ્રયાસોથી આ જન ભાગીદારી કાર્યમાં સહભાગી થઈને ભાવિ પેઢીને જળ સંપદાનો અમૂલ્ય વારસો આપવા માટે સર્વે નાગરિકોને નમ્ર આહ્વાન છે.

આ પ્રસંગે સાથી મંત્રીશ્રી શ્રી Harsh Sanghavi રાજ્યસભાના સાંસદ શ્રી BabubhaiBabubhai J Desai સાંસદ શ્રી Bharatsinhji Dabhi જીલ્લા પ્રમૂખ શ્રી Kirtisinh Vaghela સર્વ ધારાસભ્યશ્રીઓ – શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી કેશાજી ચૌહાણ, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ અનાવાડીયા, શ્રીમતી રેખાબેન ચૌધરી, પૂર્વ ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા, બનાસ ડેરીના હોદ્દેદારો, કલેકટરશ્રી, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments