વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પ્રાંતિજ માં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા
પ્રાંતિજ ની ઉમિયા ધામ વાડી માં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ધારાસભ્ય ની ઉપસ્થિતિ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રાંતિજ તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ અનિતા બેન પંડ્યા, પ્રાંતિજ સંગઠન પ્રમુખ કલ્પેશભાઈ પટેલ સહિત કાર્યકરો દ્વારા જુદા જુદા છોડ નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
Reporter : ઉમંગ રાવલ સાબરકાંઠા