E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratGUJARAT : પાલનપુરમાં પોલીસ કર્મીના આપઘાત નો મામલો..

GUJARAT : પાલનપુરમાં પોલીસ કર્મીના આપઘાત નો મામલો..

મૃતક પોલીસ કરમી ના પરિવારજનો પાલનપુર સિવિલ પહોંચ્યા..

પોલીસના ઉપરી અધિકારીઓ પર માનસિક ત્રાસ આપતા હોવાના કર્યા આક્ષેપો..

મૃતક પર 66 b મુજબ ખોટો ગુનો દાખલ કરી ફસાવ્યા હોવાના આક્ષેપ..

પોલીસ ફરિયાદ ન લે ત્યાં સુધી પરિવારનો મૃતદેહ ન સ્વીકારવાનો ઇનકાર..

પાલનપુર પોલીસ ફરિયાદ ન લેતી હોવાના પરિવારજનોના આક્ષેપ..

બાઈટ.. પ્રવીણ ચૌહાણ મૃતક ના કાકા

બાઈટ.. સુરેશ ચૌહાણ મૃતક ના પિતા

બનાસકાંઠા…અપડેટ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments