E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratAhmedabadAHMEDABAD : ચાંદખેડા વેપારી સંગઠન દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાયો

AHMEDABAD : ચાંદખેડા વેપારી સંગઠન દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાયો

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ના સહયોગ થી રક્તદાન શિબિર યોજાય હતી આ કાર્યક્રમ મા સાબરમતી વિધાનસભા ના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ ચાંદખેડા ના મ્યુનિસિપલ કાઉન્સિલરો , હષૅદભાઈ ગીલેટવાળા પ્રમુખશ્રી અમદાવાદ વેપારી મહાજન આશિષ ઝવેરી ચેરમેન મહાજન સંકલન કમિટી GCCI તેમજ વેપારી સંગઠન ના આગેવાનો વિસ્તાર ના લોકો મોટી સંખ્યા મા હાજર રહ્યાં હતાં.ચાંદખેડા વેપારી સંગઠન ના પ્રમુખ શ્રી શરદભાઈ પટેલ દ્વારા રક્તદાતાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments