E-Paper
Wednesday, June 18, 2025
E-Paper
HomeGujaratBHARUCH : આ કામ ક્યારે થશે? DGVCL જવાબ આપે!!!

BHARUCH : આ કામ ક્યારે થશે? DGVCL જવાબ આપે!!!


ભરૂચની ગાયત્રીનગર સોસાયટીમાં જલારામ મંદિર પાસે વિજકંપનીએ નવો વીજપોલ તો નાંખ્યો, પણ નવો વીજપોલ બે જ દિવસમાં વરસાદી પાણીમાં નમી જઈ પડી જવા જેવો થઈ ગયો છે. આ અંગે વીજ કંપનીમાં જાણ કરવા છતાં વીજ કંપની તરફથી કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી કરવામાં આવી નથી. તો વીજ કંપની આ વીજપોલ ભારે પવન અને ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહીમાં શોર્ટ-સર્કિટ થઈ કોઈ જાનહાનિ કે નુકશાન થાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ કામમાં વીજ કંપનીની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments