વેજલપુર વિધાનસભાના જોધપુર વોર્ડના સુપ્રસિધ્ધ ઓમકારેશ્વર મહાદેવ ખાતે અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતિ ની ઉજવણીના ભાગરૂપે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયેલ.

આ કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમના વક્તા ,પૂર્વ રાજ્યમંત્રી શ્રીમતી માયાબેન કોડનાની,શહેર મહામંત્રી,શ્રી પરેશ લાખાણી, પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી બીપીન સિક્કા,
શહેર મંત્રી અને પ્રભારી શ્રીમતિ નંદિનીબેન પંડયા.કાઉન્સિલરો તથા પદાધિકારીઓ, નાગરીકો .અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
