પ્રાંતિજ તાલુકામાં નીલ ગાયોના પાંચથી સાત ઝૂંડ ખેતરોમાં ફરી ખેડૂતોના પાકને નુકસાન કરતાં હોવાની ભારે રાવ ઉઠવા પામી છે. ખેડૂતો દ્વારા વિવિધ પાકોના વાવેતરમાં નીલ ગાયોના ઝૂંડના ટોળા ફરી વળતાં પાકોને નુકસાન થવાથી ખેડૂતોને હાલાકી પડી રહી છે. તો સત્વરે વનવિભાગ દ્વારા ઘટતી કાર્યવાહી કરવા પંથકના ખેડૂતોએ માંગ ઉઠાવી છે.

REPORTER : ઉમંગ રાવલ સાબરકાંઠા