E-Paper
Wednesday, June 18, 2025
E-Paper
HomeGujaratGUJARAT : પ્રાંતિજ પંથકમાં નીલ ગાયો ખેતરમાં નુકસાન કરતી હોવાની રાવ…..

GUJARAT : પ્રાંતિજ પંથકમાં નીલ ગાયો ખેતરમાં નુકસાન કરતી હોવાની રાવ…..

પ્રાંતિજ તાલુકામાં નીલ ગાયોના પાંચથી સાત ઝૂંડ ખેતરોમાં ફરી ખેડૂતોના પાકને નુકસાન કરતાં હોવાની ભારે રાવ ઉઠવા પામી છે. ખેડૂતો દ્વારા વિવિધ પાકોના વાવેતરમાં નીલ ગાયોના ઝૂંડના ટોળા ફરી વળતાં પાકોને નુકસાન થવાથી ખેડૂતોને હાલાકી પડી રહી છે. તો સત્વરે વનવિભાગ દ્વારા ઘટતી કાર્યવાહી કરવા પંથકના ખેડૂતોએ માંગ ઉઠાવી છે.

REPORTER : ઉમંગ રાવલ સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments