E-Paper
Wednesday, June 18, 2025
E-Paper
HomeGujaratGUJARAT : સાબરકાંઠા જિલ્લાના તલોદમાં મૃતકોનેશ્રદ્ધાંજલિ

GUJARAT : સાબરકાંઠા જિલ્લાના તલોદમાં મૃતકોનેશ્રદ્ધાંજલિ

સાબરકાંઠા જિલ્લાના તલોદ માર્કેટયાર્ડ અનેવિવેકાનંદ મિશન જીવકોરબા ઈંગ્લિશ સ્કૂલમાંઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાલોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તલોદમાર્કેટયાર્ડમાં યાર્ડના ચેરમેન, વા. ચેરમેન, બોર્ડમેમ્બર્સ, સ્ટાફ સહિત હાજર રહ્યા હતા અનેવિવેકાનંદ સ્કૂલ ખાતે આચાર્ય, સ્ટાફ પરિવાર,બાળકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ તમામમૃતકોના સ્વજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરવામાંઆવી હતી.


REPORTER : ઉમંગ રાવલ સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments