E-Paper
Wednesday, June 18, 2025
E-Paper
HomeGujaratVADODARA : ડભોઇ થી તિલકવાડા રોડ ચોંતરીયા પીર નર્મદા કેનાલ સુધીમાં વરસાદી...

VADODARA : ડભોઇ થી તિલકવાડા રોડ ચોંતરીયા પીર નર્મદા કેનાલ સુધીમાં વરસાદી કાંસ પાણીના નિકાલ બંધ કરી દેવામાં આવ્યા…….

ડભોઇ થી તિલકવાડા રોડ ચોંતરીયા પીર નર્મદા કેનાલ સુધીમાં વરસાદી કાંસ હતી જે ચોમાસામાં પાણીના નિકાલ માટે ઉપયોગી હોય જે કાસ હોટલો વાળા અને પેટ્રોલ પંપવાળાઓએ પાણીના નિકાલ બંધ કરી દેવામાં આવ્યા હોવાથી લાખો રૂપિયાના ખર્ચે નવીન બનેલા રોડ ઉપર પાણી ભરાઈ જતા રોડને નુકસાન થઈ શકે તેમ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે જે કાંસ ઉપરના દબાણો કરવામાં આવ્યા છે તેની સાફ-સફાઈ ડભોઇ નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે… ડભોઇ નગરપાલિકા ચોમાસુ આવતા પહેલ સારી કામગીરી તો કરવામાં આવી છે પણ વરસાદી કાંસ ઉપર ઠેર ઠેર દબાણો કરવામાં આવ્યા છે જેના કારણે સોસાયટીઓ વિસ્તારમાં અને કચેરીઓમાં પાણી ભરાઈ જતા હોય તેવા વરસાદી પાણીના નિકાલ ની કાંસ ઉપરના શહે શરમ રાખ્યા વગર ડભોઇ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવે તો વરસાદી પાણીના નિકાલની સમસ્યા કાયમની માટે દૂર થાય તેવી બુદ્ધિ જેવી વર્ગમાં ચર્ચાઓ ચાલી રહી છે…??

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments