ડભોઇના સ્ટેશન રોડ ઉપર લૂંટનો બનાવ ભંગારના વેપારી પાસેથી 60 હજાર ની કરાઈ લૂંટ ભંગારનુ ગોડાઉન બંધ કરી ઘરે આવતા સમયે બની ઘટના લૂંટની ઘટનામાં ₹60, હજાર ની ફરિયાદ ફરિયાદીએ નોંધાવી હોવાનું જાણવા મળે છે ભંગારના વેપારી મહેન્દ્રભાઈ ધનરાજભાઈ કુંગવાની પાસેથી નાણાં ની થેલી છીનવી લૂંટારૂઓ ફરાર બનાવને લઈને ઘટના સ્થળે લોકટોળા જામ્યા નગરજનોથી ધમધમતા વિસ્તારમાં લૂંટના બનાવ થી લોકો ચિંતિત

ડભોઇ ચાંદોદ જૂની રેલ્વે ફાટક પાસે ખાડામાં છેલ્લા ઘણા વર્ષોથી સ્કેપ ભંગારનો ધંધો કરતા મહેન્દ્રભાઈ ધનરાજભાઇ ગત સાંજના સમયે ભંગારનુ ગોડાઉન બંધ કરી થેલીમાં રૂપિયા 60 હજાર રોકડા લઇ ઘરે જતા દરમિયાન વડોદરી ભાગોરથી રેલ્વે સ્ટેશન બનેલા નવીન રોડ ઉપરથી પસાર થતા દરમિયાન કોઈ જાન ભેદૂ લુંટારૂઓ નાણાની થેલી હાથ માંથી છીનવી લઈ ફરાર થઈ જતા બનાવને પગલે હોવા મચી જવા પામી હતી અને પોલીસ ને ઘટના અંગેની જાન થતા તાત્કાલિક લૂંટના સ્થળ પર પહોંચી જઈને આગળની તપાસ હાથ ધરી હતી . ત્યારે ધમધમતા આ રોડ ઉપર લૂંટના બનાવથી લોકોમાં ફફરાટ વ્યાપી ગયો હતો… લૂંટનો ભોગ બનનાર ફરિયાદીએ રૂપિયા 60 હજારની લૂંટની ફરિયાદ દાખલ કરી હતી…??
REPORTER : ફકીરા ખત્રી ડભોઈ